Friday, May 16, 2025
HomeIndiaAstrologyપૂણેની યેરવડા જેલથી ૫ કેદી ફરાર,૩ પર હત્યા અને મકોકા કેસ

પૂણેની યેરવડા જેલથી ૫ કેદી ફરાર,૩ પર હત્યા અને મકોકા કેસ

Date:

spot_img

Related stories

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...
spot_img

પુણે,તા.૧૬
મહારાષ્ટ્રની સૌથી સુરક્ષીત જેલોમાંથી એક પૂણેની યરવડા જેલમાંથી ૫ કેદી ગ્રિલ તોડીને ભાગી ગયા છે. તેમાંથી ૩ પર હત્યા અને મકોકા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટના પછી સંપૂર્ણ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસનું માનવું છે કે, લોકડાઉનના કારણે કેદી અત્યારે શહેરની બહાર ભાગ્યા નહીં હોય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેદી બુધવારે મોડી રાતે જેલની નવી બિલ્ડિંગના રૂમ નંબર ૫માં બારીની ગ્રિલ કાપીને ભાગી ગયા છે. તેમાં દેવગણ અજીનાથ ચૌહાણ, ગણેશ અજીનાથ ચૌહાણ, અક્ષય કોંડાક્ય ચૌહાણ, અંજિક્ય ઉત્તમ કાંબલે અને સની ટાઈરોન પિંટોના નામ સામે આવ્યા છે. આજુબાજુના દરેક પોલીસ સ્ટેશનને પણ આ તસવીરો મોકલવામાં આવી છે.અને નાકાબંધી કરી આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here