Wednesday, March 11, 2026
Homenationalઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં કચ્છના પાટીદાર સમાજના 11 લોકોના મોત, કુલ મૃત્યુઆંક...

ઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં કચ્છના પાટીદાર સમાજના 11 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 35 થયો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

દુર્ઘટનામાં અત્યાર સુધી 35 જેટલા લોકોના મોત થયા

આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી

ઈન્દોરમાં રામનવમીના પાવન દિવસે એક મંદિરમાં રામજન્મની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન વાવની છત તૂટી પડતાં ઘણા લોકો વાવમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિ હજુપણ લાપતા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત થયા હતા. 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે રામનવમીના પાવન દિવસે હવન ચાલી રહ્યો હતો એ દરમિયાન પગથિયા નજીકની વાવની છત તૂટી પડતાં 50થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા આ ધટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 18 લોકોને બચાવી લેવાયા આવ્યા છે જેમાંથી 16 વ્યક્તિ સારવાર હેઠળ છે. 

કચ્છના જિલ્લાના 11 લોકોના મોત

ઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. આ તમામ હતભાગી કચ્છના નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યું છે. મૂળ કચ્છના પાટીદાર સમાજના ઘણા લોકો ઇન્દોરમાં વસવાટ કરે છે. એક સાથે 11 લોકોના મૃત્યુ થતા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here