Tuesday, March 10, 2026
HomeWorldપશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો, રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી, સૈન્યનો દાવો

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો, રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી, સૈન્યનો દાવો

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો

નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજરમાં બળવો થયો છે અને ત્યાંની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમની સરકારને ઉથલાવી દીધી છે. આ અચાનક ઘટનાથી નાઈજરની આસપાસના આફ્રિકન દેશોમાં તણાવ પેદા થયો છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં કર્નલ-મેજર અમાદૌ અબ્દ્રમાને કહ્યું હતું કે સંરક્ષણ અને સુરક્ષા દળોએ એ શાસનને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો જેનાથી તમે પરિચિત છો. આ સુરક્ષામાં સતત થઇ રહેલો ઘટાડો, ખરાબ સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. નાઇજર દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશની તમામ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાઈજરના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગાર્ડના સભ્યોએ તેમની વિરુદ્ધ બળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો રાષ્ટ્રપતિ પીછેહઠ નહીં કરે તો સેના તેમના પર હુમલો કરવા તૈયાર છે. રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના રક્ષક પ્રદર્શનમાં સામેલ હતા. તેણે અન્ય સુરક્ષા દળોનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો.  સ્થાનિક મીડિયા એજન્સી અનુસાર વિરોધ કરી રહેલા ગાર્ડ્સ રાષ્ટ્રપતિ બઝોમને રાજધાની નિયામીમાં રાષ્ટ્રપતિ મહેલની અંદર રાખવા માંગતા હતા. ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મહેલ અને તેની બાજુના મંત્રાલયોને સેનાના વાહનો દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓ પણ તેમની ઓફિસે પહોંચી શક્યા ન હતા. જો કે બઝોમ સમર્થકોએ પ્રેસિડેન્શિયલ કમ્પાઉન્ડ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રેસિડેન્શિયલ ગાર્ડના સભ્યોએ ચેતવણી રુપે ગોળીબાર કરીને તેમને વિખેર્યા હતા.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here