Wednesday, April 30, 2025
Homenationalજેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો...

જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો ડરઃ જેટલી- આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈ પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવ્યો

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

– સીબીઆઈને હવે રાજયમાં કોઈ પણ તપાસ કરતા પહેલા રાજય સરકારની અનુમતિ લેવી પડશે

– જેટલી કહ્યું કે આંધપ્રદેશ સરકારે આવનારા કોઈ પણ ખતરાને જોતા આ નિર્ણય લીધો છે

ભોપાલઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવનાર આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય પર નાણાં મંત્રી અરૂણ જેટલીએ નિશાન સાધ્યું છે. જેટલીએ શનિવારે કહ્યું કે જે લોકો પાસે છુપાવવા માટે ઘણી બધી વસ્તુઓ છે તેમને જ સીબીઆઈથી ડર લાગે છે.

– આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે હાલમાં જ તે કરારમાંથી પોતાની સહમતિ પરંત લઈ લીધી છે, જે અંતર્ગત સીબીઆઈને તપાસના અધિકાર મળ્યાં હતા. હવે સીબીઆઈએ કોઈ પણ મામલાની તપાસ કરવા માટે રાજય સરકારની અનુમતિ લેવી પડશે. જોકે આ કેસમાં એવા મામલાઓ નહિં ફસાય, જેની તપાસનો આદેશ કોર્ટે આપ્યો હશે.

– જેટલીએ કહ્યું કે સીબીઆઈને રાજયમાં ઘુસવા પર એ રાજયો જ પ્રતિબંધ લગાવી રહ્યાં છે, જેની પાસે ઘણું બધુ છુુુપાવવા માટે છે. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નથી. જોકે અગામી દિવસોમાં આવનાર ખતરાઓને લઈને લેવામાં આવ્યો છે. શારદા ચિટ ફન્ડ ગોટાળા અને નારદા સ્ટિંગ ઓપરેશનની વાત કરીને નાણાં મંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અમે શારદા અને નારદાને એ કહીને ન નકારી શકીએ કે ભવિષ્ય માટે તેમણે સીબીઆઈને ડી-નોટીફાઈ કરી દીધી છે.

આંધપ્રદેશમાં નવેમ્બરમાં ઈસ્યું થયું નોટિફીકેશન

– આંધપ્રદેશના પ્રધાન સચિવ એ આર અનુરાધાએ સીબીઆઈને રાજયમાં તપાસ રોકવાનો આદેશ 8 નવેમ્બરે આપ્યો હતો. ગુરુવારે રાતે લીક થવાને કારણે આ નિર્ણયનો ખ્યાલ આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ સ્થાપના કાનૂન 1946ની ધારા 6 અંતર્ગત દિલ્હી પોલિસ સાથે જોડાયેલા સભ્યોને આંધ્રપ્રદેશમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની જે સહમતિ આપવામાં આવી હતી, તે પરત લેવામાં આવે છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here