Thursday, February 27, 2025
HomeGujaratમાલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

માલિયાસણ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Date:

spot_img

Related stories

ગોદરેજે સ્માર્ટ સિક્યોરિટીની નવી રેન્જ રજૂ કરી આધુનિક ભારતીય...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના પ્રીમિયમ, ટેકનોલોજી...

એરટેલ-એપલની ભાગીદારી: એપલ ટીવી+ અને એપલ મ્યુઝિક પર ખાસ...

ભારતી એરટેલ અને એપલ વચ્ચે નવી સ્ટ્રેટેજિક ભાગીદારી થઇ...

ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ...

ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની...

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ...

પેટા - હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર...

યુજીઈટી 2025 માટે કોમેડકે અને યુનિ-ગેજ 2025 પ્રવેશ પરીક્ષા...

છેલ્લા પાંચ દાયકાઓમાં કર્ણાટકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી...

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...
spot_img

અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

ગોદરેજે સ્માર્ટ સિક્યોરિટીની નવી રેન્જ રજૂ કરી આધુનિક ભારતીય...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના પ્રીમિયમ, ટેકનોલોજી...

એરટેલ-એપલની ભાગીદારી: એપલ ટીવી+ અને એપલ મ્યુઝિક પર ખાસ...

ભારતી એરટેલ અને એપલ વચ્ચે નવી સ્ટ્રેટેજિક ભાગીદારી થઇ...

ગુજરાતમાંથી શિયાળાને એકાએક વિદાય લીધી હોય તેવા વાતાવરણનો અનુભવ...

ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે. જોકે, ફેબ્રુઆરી મહિનાની...

હેડ – હેર લોસથી શરમ અનુભવ્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ...

પેટા - હેર ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાઈકોલોજી ક્લિનિક ક્લિઓન કેર...

યુજીઈટી 2025 માટે કોમેડકે અને યુનિ-ગેજ 2025 પ્રવેશ પરીક્ષા...

છેલ્લા પાંચ દાયકાઓમાં કર્ણાટકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી...

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here