Sunday, September 6, 2026
Homenationalમોદી સાથે ઓમર અને ફારુક અબ્દુલ્લાની વિસ્તારપૂર્વક ચર્ચા

મોદી સાથે ઓમર અને ફારુક અબ્દુલ્લાની વિસ્તારપૂર્વક ચર્ચા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

શ્રીનગર, તા. ૧
જમ્મુ કાશ્મીરની સ્થતિના સંદર્ભમાં વાકેફ કરવાના ઇરાદા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લાએ વાતચીત કરી હતી. તેમની સાથે મુલાકાત કરીને જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદીને એવી અપીલ કરવામાં આવી હતી કે, હાલમાં જમ્મુ કાશ્મીર માટે એવું કોઇ પણ પગલું લેવું જાઇએ નહીં જેના કારણે તંગદિલી ફેલાઈ શકે. ઓમર અબ્દુલ્લાએ મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે વર્ષની પૂર્ણાહૂતિ થતાં પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજી દેવામાં આવે. ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું હતું કે, અમે વડાપ્રધાને મળ્યા છે. જમ્મુ કાશ્મીરની સ્થતિ અંગે વાકેફ કરાવવા માટે સમયની માંગ કરી છે. છેલ્લા થોડાક દિવસથી ખીણમાં તંગદિલી વધી ગઈ છે. આ સંદર્ભમાં તેમને વાત કરવા માંગતા હતા. તેમને અપીલ કરવામાં આવી છે કે, સ્થતિને હળવી કરવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. ઓમર અબ્દુલ્લાના કહેવા મુજબ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન આશરે દોઢ વર્ષથી ચાલે છે. વર્ષ પૂર્ણ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી યોજી દેવાની જરૂર છે. લોકોને નિર્ણય લેવાની વધુ એક તક આપવી જાઇએ. જનાધાર અમને સ્વીકાર રહેશે. કોઇને પણ જનાધાર મળશે તે અમને માન્ય રહેશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યના ટોપના અધિકારી આ પ્રક્રિયાની સમીક્ષા માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમાર આવતીકાલે બીજી ઓગસ્ટના દિવસે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરશે. મતદાર યાદી, ઓળખપત્ર, મતદાન વિતરણમાં ફેરફાર સહિતના મુદ્દા ઉપર ચર્ચા થઇ રહી છે. ૧૫મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ ચૂંટણી તારીખ જાહેર કરાશે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here