Thursday, May 15, 2025
HomeGujaratભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં આવ્યું

Date:

spot_img

Related stories

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...
spot_img

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા માં વિકાસ વિકાસ કાર્યો પ્રગતિ માં છે જેમાં આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ભેકરા નાની વડાળથી ભોકરવા સુધીના રોડના રી-સર્ફેસિંગ (ડામરકરણ) કામનું ભૂમિપૂજન વિધાનસભાના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે શુભ મંગળમય રીતે સંપન્ન થયું. આ મહત્વપૂર્ણ વિકાસ યોજના રૂ. ૧૮૪ લાખના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના ગ્રામજનોને જરુરી મુસાફરી માટે વધુ આરામદાયક અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે. આ રી-સર્ફેસિંગથી ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને સરળ વ્યવહાર અને પરિવહન મળશે.પ્રમુખ મહેમાન શ્રી ભરતભાઈ સુતરીયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “આ રોડના રી-સર્ફેસિંગથી ગ્રામજનોને અવરજવરમાં ખુબજ સહુલિયત મળશે અને ગ્રામ્ય વિકાસના નવા દ્વાર ખુલશે. સરકાર ગામડા ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને આ કામ તેનો જીવતો દાખલો છે.”તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા એ વિકાસ કાર્ય માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં આવા વધુ વિકાસ પ્રોજેક્ટો માટે પણ સતત પ્રયાસો ચાલુ રહેશે એવી ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રજની એમ. ડોબરીયા, મહામંત્રીશ્રીઓ શ્રી પ્રકાશ એચ. પાનસુરીયા અને શ્રી મુકેશ બી. આદ્રોજા સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડળના હોદ્દેદારો અને અનેક ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ મોરચાના સભ્યો, તમામ બુથ પ્રમુખો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોનું ઉત્સાહપૂર્ણ હાજરી રહી હતી. ગ્રામજનો દ્વારા પણ આ વિકાસ કાર્યનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં વધુ સુધારાઓ અને સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ...

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને...

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here