Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઆજથી 1 મહિના માટે અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ રદ રહેશે

આજથી 1 મહિના માટે અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ રદ રહેશે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

અમદાવાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગત 24 કલાકમાં આ વર્ષે એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાના કેસ બાદ ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને એક મહિના સુધી રદ કરવામાં આવી છે. આઇઆરસીટીસી દ્રારા સંચાલિત ટ્રેન સંખ્યા 82902/82901 અમદાવાદ-મુંબઇ સેંટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ આજેથી ઠીક એક મહિના સુધી રદ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં 24 કલકમાં કોરોનાના કેસ 43 હજાર 183 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 28 લાખ 56 હજાર 163 થઇ ગઇ છે. આ પહેલાં 28 માર્ચના રોજ સંક્રમણના સૌથી વધુ 40 હજાર 414 કેસ સામે આવ્યા હતા. મહામારીની શરૂઆત બાદથી રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સંક્રમણથી 249 દર્દીઓના મોત તહ્યા છે. આ પ્રકારે ગત વર્ષે ઓક્ટોબર બાદથી એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. સંક્રમણથી રાજ્યમાં અત્યાર સુધી કુલ 54 હજાર 898 લોકોએ જીવ ગુમાવ્યા છે.એ જ પ્રકારે ગુજરાતમાં કોરોના કાળના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 24 કલાકમાં 2410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. જે સાથે રાજ્યમાં દર કલાકે 100થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના સાથે જ લોકોની ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 613 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 464 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 292, રાજકોટ શહેરમાં 179, સુરતમાં 151, વડોદરામાં 71, રાજકોટમાં 44, ભાવનગર શહેરમાં 33, જામનગરમાં 32, મહેસાણામાં 31, મહીસાગરમાં 28, ભરૂચમાં 28, ગાંધીનગર શહેરમાં 27, પાટણમાં 27, ખેડામાં 26, મોરબી અને સાબરકાંઠામાં 26-26 પોઝિટિવ કેસ સામે આવ્યા છે

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here