Tuesday, October 8, 2024

IPDigitalera@05 Tushar

spot_img

ત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત તેના જ ઘરમાં ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી

ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાયેલા સિરિઝના ત્રીજા અને આખરી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 119 (ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે) રનથી હરાવીને 3-0થી ક્લિન સ્વિપ કરીને...

શિવપૂજાની 10 સરળ વિધિ; શિવજીને અતિપ્રિય શ્રાવણમાં સારા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ અને યોગ ટિપ્સ

અમદાવાદ : 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 103...

PM મોદી હિંમતનગર પહોંચ્યા, સાબરડેરીમાં પાવડર પ્લાન્ટ અને ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ, 20 મહિલાઓ સાથે વાર્તાલાપ શરૂ કર્યો

સાબરકાંઠા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ આવી પહોંચ્યા હતા. PM મોદી હેલિપેડ પર આવી પહોંચ્યા હતા અને કારમાં સાબરડેરી જવા રવાના...

અત્યાર સુધીમાં 75 સવાલ પૂછવામાં આવ્યા, કંપનીઓમાં ટ્રાન્ઝેક્શન પર જવાબ આપ્યો હતો- મોતીલાલ વોરા તમામ કામકાજ સંભાળતા હતા

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં ED બુધવારે ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. સોનિયાની 21 જુલાઈએ 3 કલાક અને...

કર્ણાટકમાં મુસ્લિમ સંઘ 13 કોલેજ ખોલશે, જ્યાં હિજાબ બૅન નહીં હોય

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ હિજાબ વિવાદ ફરી વકરે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના દક્ષિણના જિલ્લાઓનાં મુસ્લિમ સંગઠનોએ રાજ્યમાં નવી 13...

‘કેમિકલકાંડ’માં અસરગ્રસ્તોને બચાવવા ઝેરની સામે ઝેરની થીયરી, જાણો દર્દીઓને કેમ આલ્કોહોલ અપાય છે?

અમદાવાદ: કથિત લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 41 લોકોનાં મોત થયા છે. જ્યારે અસંખ્ય લોકોની હાલ સારવાર ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 37 દર્દીઓની સારવાર...

રાજ્યમાં 787 નવા કેસ સામે 659 દર્દી રિકવર, સતત ત્રીજા દિવસે એકપણ મોત નહીં

અમદાવાદ : રાજ્યમાં 3 દિવસ સુધીથી કોરોનાના કેસમાં ઘટાડા બાદ ફરી વધારો નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 787 નવા કેસ નોંધાયા છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img