Monday, March 16, 2026

IPDigitalera@05 Tushar

spot_img

ગુજરાત બજેટ-૨૦૧૯-૨૦: આશાવર્કરો, આંગણવાડી બહેનોનો પગારમાં વધારો

ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે, મળશે મોટી નાણાંકીય મદદ । લોકસભા ચૂંટણીને પગલે 4 મહિનાના વહીવટી ખર્ચ અને ચાલુ યોજનાકીય ખર્ચને...

કોલકાતામાં મમતાના હાઇવોલ્ટેજ ધરણા ડ્રામાનો અંત

ચંદ્રબાબુની હાજરીમાં મમતાએ ધરણા સમેટી લીધા, કહ્યું - મોદી રાજીનામું આપી ગુજરાત જાય : સુપ્રીમ કોર્ટના નિર્દેશને મમતાએ પોતાની જીત અને ભાજપે સીબીઆઇની જીત...

મમતા V/S સીબીઆઈ ડ્રામાઃ સુપ્રીમ લાલઘુમ, કહ્યું પુરાવા હશે તો પોલીસ કમિશનરને પસ્તાવું પડશે…!

કોલકાતા: મમતા બેનરજી વિરુદ્ધ મોદી સરકારના સીબીઆઇ ડ્રામામાં મમતા બેનરજીએ ગઇ કાલ રાતથી નોનસ્ટોપ ધરણાં ચાલુ રાખ્યાં છે. દરમિયાન શારદા ચીટ ફંડ કૌભાંડમાં સીબીઆઇને...

ગુજરાત કોંગ્રેસમાં ખેંચતાણ વચ્ચે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલે રાજીનામું આપી દીધું

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો, ઊંઝા ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે..?અમદાવાદ,તા. ૨લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આતંરિક નારાજગી અને વિખવાદ હવે જાહેરમાં ઉજાગર...

બજેટ સત્ર શરૂ: ગરીબોના ઉત્થાન અને ન્યુ ઈન્ડિયા માટે સરકારે કામ કર્યું- રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. સસંદનું આ સત્ર મોદી સરકારનું છેલ્લું સત્ર હશે. આ દરમ્યાન સરકાર સંસદમાં વચગાળાનું બજેટ...

લાંબા સમયથી બીમાર પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનું 88 વર્ષની વયે નિધન

નવી ‌દિલ્હી: અટલ બિહારી વાજપેયી સરકારમાં સંરક્ષણ પ્રધાન રહી ચૂકેલા જ્યોર્જ ફર્નાન્ડિઝનું આજે સવારે લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની જૈફ વયે નિધન થયું હતું....

રામમંદિર પર મોદી સરકારની મોટી પહેલઃ સુપ્રીમમાં બિનવિવાદી જમીન પરત માગી

કેન્દ્રની SCમાં અરજી: અયોધ્યામાં 67 એકર બિન વિવાદિત જમીન મૂળ માલિકને પરત કરવી નવી ‌દિલ્હી: મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img