Monday, June 22, 2026

Aksheshkumar Savaliya

spot_img

પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે...

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’ : સુપ્રીમ કોર્ટ

પ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ...

નેપાળની રાજધાની કાઠમંડુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z દેખાવો થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ શિક્ષક દિવસ નિમિત્તે તેના ફેકલ્ટીને સન્માનિત કર્યા

ઈનોવેશન, ઈન્ડસ્ટ્રી ઈન્ટિગ્રેશન, અને ઈમર્સિવ શિક્ષણના પાયા પર સ્થાપિત ફ્યુચર-થિંકિંગ ઈન્સ્ટીટ્યૂટ ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ આજે શિક્ષક દિવસની ઉજવણી કરતાં ફેકલ્ટી સભ્યોને સન્માનિત કર્યા હતા. જેમાં...

સુંદરમ ફાઇનાન્સ દ્વારા બરોડા ખાતે એક અનોખા ગ્રાહક સંમેલન ‘સુંદરમ સર્કલ’નું આયોજન કરાયું

વર્તમાન યુગમાં મોટાભાગના સંવાદો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયા છે તેવા સમયમાં, સુંદરમ ફાઇનાન્સે બરોડા ખાતે સુંદરમ સર્કલ નામના એક અનોખા ગ્રાહક સંમેલનનું આયોજન...

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી

રોટ્રેકટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ (બ્લાઇન્ડ) અને વી ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી ના ભાગરૂપે યોજાયેલ જનરલ ક્વિઝ કોમ્પિટિશનમાં અમદાવાદ શહેરની...

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

શ્રી રાજપૂત વિદ્યાસભા અને ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું 'એક્ઝિબિશન કમ સેલ'નું આયોજન અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img