Thursday, February 13, 2025
HomeIndia27 વર્ષે દિલ્હીમાં ભાજપની જીત : કેજરીવાલ-સિસોદિયા હાર્યા, આતિશી જીતી; અમિત શાહે...

27 વર્ષે દિલ્હીમાં ભાજપની જીત : કેજરીવાલ-સિસોદિયા હાર્યા, આતિશી જીતી; અમિત શાહે કહ્યું- જુઠ્ઠાણાના શાસનનો અંત

Date:

spot_img

Related stories

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને...

થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...
spot_img

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા. દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી 34 બેઠકોમાં મત ગણતરીના રાઉન્ડ પૂરા થયા છે. જેમાં ભાજપે 22 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 12 બેઠકો જીતી છે. કોંગ્રેસ ત્રીજી વખત શૂન્ય પર રહી છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે, ભાજપે 4 બેઠકો જીતી છે અને 44 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.આ ફેરફારમાં, AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે.આ દરમિયાન, કેજરીવાલને હરાવનારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે.ભાજપે છેલ્લી ચૂંટણી (2020) ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9% થી વધુનો વધારો કર્યો. તે જ સમયે, AAP ને 10% થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે, પણ તે પોતાનો મત હિસ્સો 2% વધારવામાં સફળ રહી.ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેમની સીટોમાં 40નો વધારો થયો છે. તે જ સમયે, AAP એ 40 બેઠકો ગુમાવી છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. તેઓ સતત ત્રીજીવાર એક પણ બેઠક જીતી શક્યા નથી.

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને...

થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here