Sunday, March 8, 2026
HomeIndia

India

spot_imgspot_img

મોહમ્મદ યૂનુસે PM મોદી સાથે ફોન પર વાત કરી : બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થયા બાદ હિન્દુઓની સુરક્ષા અંગે ભારતીયો ચિંતિત હતા, જોકે હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે મહત્વનો સંદેશ મોકલ્યો છે....

હવે છ નહીં પાંચ વર્ષની સરકાર, વિધાનસભાની બેઠકો પણ વધી…: જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર આ રીતે થશે ચૂંટણી

ચૂંટણી પંચે શુક્રવારે દેશમાં થનારી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું કે કયા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. સુપ્રીમ કોર્ટે...

બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ : 6 કલાકની અંદર FIR કરવા આદેશ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો...

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ : કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા

આજે ભારતીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આયોગ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા (Vidhan sabha election)...

રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરી દેવાની ભાજપના દિગ્ગજ નેતાની માંગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છે. પૂર્વ રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ ભાજપ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી...

હાઈકોર્ટે મમતા સરકારને તતડાવી પોલીસ ખુદને બચાવી નથી શકતી : તબીબોને કેવી રીતે સુરક્ષા આપશે

કોલકાતાએ આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે. કોલકાતા હાઈકોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં થયેલી...

કેદારનાથમાં આભ ફાટ્યાની ઘટનામાં મૃત્યુ પામેલા 3 શ્રદ્ધાળુના મૃતદેહ મળતાં હડકંપ

કેદારનાથ યાત્રાના માર્ગ પર લિંચોલીમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને લઈને એવી આશંકા લગાવાઈ રહી છે કે ત્રણેયના મોત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img