Tuesday, March 17, 2026
Homenational

national

spot_imgspot_img

આસામના જગપ્રસિદ્ધ કામાક્ષી મંદિરમાં પૂજાઅર્ચના કર્યા બાદ અમિત શાહ મણીપુર જવા રવાના થશે

અમિત શાહ બે દિવસના આસામ તેમજ મણીપુરના પ્રવાસે ગયા હતા. આસામ અને મણીપુરમાં તેમના કેટલાક કાર્યક્રમો  થવાના છે. અત્યાર પહેલા તેમણે એક કરતાં વધુ...

યુનિવર્સિટીએ સમર વેકેશનમાં ૧૩ દિવસનો ઘટાડ્યા:શિક્ષકો નારાજ બીજું સત્ર પહેલી જાન્યુઆરીથી શરૂ કરાશે

મુંબઇ: મોટાભાગના અંડરગ્રેજ્યુએટ કોર્સની પહેલા સત્રની પરીક્ષા પૂરી થયાની સાથે હવે આ શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર પહેલી જાન્યુઆરીથી ૩૧ મે સુધીનું રહેશે, એવી સ્પષ્ટતા...

મમતાદીદી પશ્ર્ચિમ બંગાળને નષ્ટ કરી રહ્યા છે: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ઝાટકણી કાઢી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર રાજ્યને...

કેરળમાં દેશની સૌથી યુવા મેયર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યાને મળી જીત..!

તિરૂઅનંતપુરમની મેયર બનશે : 21 વર્ષની આર્યા B.SC સેકન્ડ યરનો અભ્યાસ પણ પૂર્ણ કરશે તિરૂઅનંતપુરમ, તા. ૨૫કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરૂઅનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને...

1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં જમા થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપતાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તેઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના...

9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યાં છે. કિસાન સન્માન નિધિનો હપ્તો રિલિઝ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નવ...

વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img