Saturday, May 18, 2024
HomeGujaratAhmedabadCMના હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત વૈષ્ણોદેવી અંડરપાસનું લોકાર્પણ

CMના હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત વૈષ્ણોદેવી અંડરપાસનું લોકાર્પણ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ : અમદાવાદના એસ.પી રિંગ રોડ પર વૈષ્ણોદેવી જંકશન પર 6 લેનનો અંડરપાસ આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રુ. 40.36 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું ઉદ્ઘાટન કર્યુ જે અમદાવાદના અતિ વ્યસ્ત જંકશન પર ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરશે. આ અંડરપાસ પર કામ બે વર્ષ પહેલા શરૂ થયું હતું. જંકશન પરનો ફ્લાયઓવર પહેલેથી જ કાર્યરત છે. AUDA પાસે S P રીંગ રોડ પર 6 ફ્લાયઓવર છે. ઝાયડસ હોસ્પિટલની નજીક એક પર કામ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.મુખ્યમંત્રીએ અમદાવાદના વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કર્યુ હતુ. આ અંડરપાસ રુ. 40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ  નવા બનેલા અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઈ 23 મીટર છે. આ અંડરપાસ બનતા દૈનિક ધોરણે અંદાજે 50 હજારથી વધુ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી મળશે.હવે આપણને બમણી જવાબદારી મળી છે. છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડયો છે. લોકોનો વિશ્વાસ વધુને વધુ આગળ લઈ જવાનો છે. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી વિશે કહ્યુ હતુ કે મોદીએ રાજનીતીમાં નવો ઈતિહાસ જ શરુ કર્યો છે અને તે વિકાસની રાજનીતીનો ઈતિહાસ છે. અમદાવાદમાં ટ્રાફિકનું ક્યાક ભારણ ન રહે તે માટે અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવી રહ્યા છીએ તેમ ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here