Sunday, February 23, 2025
HomeGujaratપતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી.ની રહેશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img
પતંગ

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક 5 કી.મી.છે. પરંતુ આવતીકાલે ઉતરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે ઉત્તરીય ઠંડા પવનની ગતિ 10 કિ.મી જેવી રહેવાની ધારણા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હોવાની જાણ થતા પતંગ રશિયાઓમાં ખુશી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ઉતરાયણના આગળના દિવસે તા.13મીએ ઉત્તરીય પવનની ગતિ પ્રતિ કલાક પાંચ કિ.મી.ની રહી છે. ઉત્તર દિશાનના ઠંડા પવન હોવાના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાય છે. પરિણામે સવારે કામ ધંધે જનારા લોકોને ગરમ વસ્ત્રો પહેરીને નીકળવાની ફરજ પડી હતી. જ્યારે શ્રમજીવી પરિવારોના નોકરી જ ધંધે જનારા લોકો સિવાયનાને આપણાનો સહારો લેવો પડ્યો હતો. આજે પવનની ગતિ પ્રતિ કલાક 5 કી.મી.ની રહી છે પરંતુ આવતીકાલે પણ ઉત્તરીય પવન હોવાની ધારણા સહિત પવનની ગતિ પણ પ્રતિ કલાક 10 કિ.મી.નો અંદાજ રહેવાની ધારણા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેથી પતંગ રસિયાઓને પતંગોત્સવના તહેવારે ભરપૂર આનંદ માણી શકશે તેવી શક્યતા નકારી શકાતી નથી.

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં પાંચ લાખ કિલોનું વેચાણ થશે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here