Sunday, April 20, 2025
HomeGujaratપતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી.ની રહેશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
પતંગ

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક 5 કી.મી.છે. પરંતુ આવતીકાલે ઉતરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે ઉત્તરીય ઠંડા પવનની ગતિ 10 કિ.મી જેવી રહેવાની ધારણા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હોવાની જાણ થતા પતંગ રશિયાઓમાં ખુશી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ઉતરાયણના આગળના દિવસે તા.13મીએ ઉત્તરીય પવનની ગતિ પ્રતિ કલાક પાંચ કિ.મી.ની રહી છે. ઉત્તર દિશાનના ઠંડા પવન હોવાના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાય છે. પરિણામે સવારે કામ ધંધે જનારા લોકોને ગરમ વસ્ત્રો પહેરીને નીકળવાની ફરજ પડી હતી. જ્યારે શ્રમજીવી પરિવારોના નોકરી જ ધંધે જનારા લોકો સિવાયનાને આપણાનો સહારો લેવો પડ્યો હતો. આજે પવનની ગતિ પ્રતિ કલાક 5 કી.મી.ની રહી છે પરંતુ આવતીકાલે પણ ઉત્તરીય પવન હોવાની ધારણા સહિત પવનની ગતિ પણ પ્રતિ કલાક 10 કિ.મી.નો અંદાજ રહેવાની ધારણા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેથી પતંગ રસિયાઓને પતંગોત્સવના તહેવારે ભરપૂર આનંદ માણી શકશે તેવી શક્યતા નકારી શકાતી નથી.

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં પાંચ લાખ કિલોનું વેચાણ થશે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here