Sunday, February 23, 2025
Homenationalલાલુની સ્થિતિ ગંભીર, બોડી મૂવમેન્ટ બંધ:દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ; તેજસ્વીએ કહ્યું- 3...

લાલુની સ્થિતિ ગંભીર, બોડી મૂવમેન્ટ બંધ:દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ; તેજસ્વીએ કહ્યું- 3 જગ્યાએ ફ્રેક્ચર, દવાઓના ઓવરડોઝથી તબિયત વધુ બગડી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પટના : લાલુ યાદવની તબિયત ધીરે-ધીરે વધુ ખરાબ થઈ રહી છે. મોડી રાતે તેમને પટનાથી દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ નાજુક છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવશે. એ પછીથી સારવાર શરૂ કરવામાં આવશે. હાલ તેમની બોડી મૂવમેન્ટ બંધ છે.તેજસ્વીએ જણાવ્યું હતું કે પિતાને ઘણીબધી દવાઓ અપાઈ રહી છે. હાલ જેપણ કોમ્પ્લિકેશન છે એને દૂર કરનારી દવાની કોઈ અસર હાર્ટ કે કિડની પર ન પડે એ માટે તેમને એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. એઇમ્સમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે.તેજસ્વીએ જણાવ્યું હતું કે ડોક્ટરને તેમને સિંગાપોર ખસેડવા અંગેની વાત કરવામાં આવશે. તેમનાં લિવર/કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત ચાલી રહી છે. તેમનું ક્રિએટિનિન 4 જેટલું હતું, જેને વધારીને 6 ઉપર લઈ જવામાં આવ્યું છે. ચેસ્ટમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસ ફીવર પણ રહ્યો હતો. દવાઓનો ડોઝ વધુ થઈ જતાં તકલીફ થઈ હતી.રાજદના પ્રવક્તા અને રાજદના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા. ગગને તેઓ ઝડપથી સ્વસ્થ્ય થઈને આપણા બધાની વચ્ચે આવે એવી પ્રાર્થના કરી છે.લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પટનાના મંદિર અને મસ્જિદમાં લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. નાનાં બાળકોએ પણ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરી છે.લાલુ પ્રસાદની વહુ અને તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવે ટ્વિટર પર લાલુ પ્રસાદની હસ્તી તસવીર પોસ્ટ કરી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here