Monday, February 24, 2025
HomeGujaratસંગીત વાદ્ય "પખાવજ" ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત પ્રેમીઓને થશે ઉપયોગી

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત પ્રેમીઓને થશે ઉપયોગી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img
પખાવજ

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર દ્વારા ક્લાસિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુરુજી શ્રી રસિકપ્રિતમ ગોસ્વામી દ્વારા કરાયું હતું કે જેઓ પખાવજ અંગે આજના યુવા વર્ગને વધુ સમાજ આપવા માંગે છે. આયોજિત કાર્યક્રમમાં ધારા મહેતા દ્વારા કથક પ્રોગ્રામ “મંગલાચરણ” પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા બધાઈ ગાન પરફોર્મ કર્યું અને દેવર્ષિ શ્રી હેમંત ભટ્ટ પખાવજ પરફોર્મ કર્યું હતું.આ સાથે ડૉ. અંકિત પરીખ દ્વારા પખાવજ વાદન પરફોર્મ કરાશે અને પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા હાર્મોનિયમ પણ પરફોર્મ કરાશે. આ સાથે વલ્લભકુળ બાલકસ & પંડિત દાળ ચંદ શર્મા (પખાવજ મેસ્ટ્રો)ની ઉપસ્થિતિમાં પખાવજ એપ લોન્ચ પણ કરાવી હતી. આ કાર્યક્રમમાં પખાવજ અને તાનપૂરા પર પરફોર્મ કરવામાં આવ્યું હતું. આશરે 500 થી વધુ કલાસિકલ સંગીત રસિકો આ કાર્યક્રમ નિહાળ્યો હતો.ડિજિટલ યુગમાં પખાવજના પ્રસાર માટે ડિજિટલ એપ્લિકેશન ના નિર્માણનો વિચાર અમદાવાદ સ્થિત વલ્લભ સંપ્રદાયના વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીરસિકપ્રીતમજી ને આવ્યો. આ એપ્લિકેશન થી ભારતીય શસ્ત્રીય સંગીત કે ધ્રુપદ, ધમાર, વીણા અને અનેક વાદ્યો સાથે વાગવા વાળા જોર જાલા સાથે પખાવજની સંગત અને પુષ્ટિમાર્ગીય કીર્તન માં પ્રયોગ થવા વાળી અનેક તાલ અને ચલતી ના પ્રકાર નો પણ આમાં સમાવેશ છે, જેના થી રિયાઝ અને કિર્તન સેવા થઈ શકશે.આ એપ્લિકેશન માં મુખ્યત્વે પખાવાજની તાલોના અનેક ઠેકા અને 12 સૂરના સુંદર તાનપુરાના સ્વર નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ દ્વારા કોઈપણ સંગીત પ્રેમી અને વૈષ્ણવો ને પ્રભુની સેવામાં કીર્તનની સાથે પખાવજના મધુર અવાજનો આનંદ માણી શકશે.12મી જાન્યુઆરીએ આ એપ્લિકેશનનું ઉદ્ઘાટન અને લોંચ અમદાવાદ માં ચિનુભાઈ ચીમનભાઈ સભાગૃહ, એચ. કે. આર્ટસ કોલેજ, આશ્રમ રોડ માં કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આજ એપ્લિકેશન android અને iOS સ્ટોર પર પણ લાઈવ થઈ જશે અને ડાઉનલોડ માટે ઉપલબ્ધ રહેશે. આ એપ્લીકેશનના ડેવલોપર રાજકોટના મયુર બોસમિયા છે.

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here