Monday, April 21, 2025
HomeGujaratAhmedabadકોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં, 0 થી 5...

કોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ એક્શનમાં, 0 થી 5 વર્ષના બાળકોનું સર્વેલન્સ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ત્રીજી લહેરમાં બાળકો પર વધુ જોખમ હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે

અમદાવાદ : અમદાવાદ જિલ્લા આરોગ્યની ટીમે અમદાવાદ ગ્રામ્યમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં 0 થી 5 વર્ષના બાળકોનું સ્કેનિગ કરવામાં આવશે. ધરે ધરે જઈને બાળકોની માહિતી મેળવવામાં આવશે. જે બાળકોમાં પ્રાથમિક લક્ષણો જણાશે તેવા બાળકોની સારવાર શરૂ કરાશે તેમજ કોર્મોબીટ બાળકો હશે તો તેનું લિસ્ટ તૈયાર કરાશે. જો ત્રીજી લહેર આવે તો કોર્મોબીટ બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન અપાશે અને બાળકો સંક્રમિત ન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોકટર ચિંતન દેસાઈએ જણાવ્યું છે કે 0 થી 5 વર્ષના બાળકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક લક્ષણો દેખાતા હશે તો સ્થળ પર સારવાર આપવામાં આવશે. તેમજ ક્વોરન્ટાઇન અને આઇસોલેશનમાં રાખવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગોતરા આયોજન પ્રમાણે 20 પીડિયાસ્ટિક હોસ્પિટલ નક્કી કરેલી છે. તેમજ સોલા સિવિલમાં 100 બેડ જેમાંથી 20 icu બેડ તૈયાર કરાશે. ત્રીજી લહેર આવે તો પણ અમદાવાદ જિલ્લા આરોગ્યની ટીમ લોકો અને બાળકોના સ્વાસ્થ્ય સલામત રાખવા સજ્જ છે.મેડિકલ ઓફિસર ડોકટર મીનલબેન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં લોકોનો સહયોગ સારો છે. લોકોને પણ અપીલ કરી છે કે આરોગ્યની ટીમ બાળકોના સર્વેલન્સ માટે આવે ત્યારે સપોર્ટ કરે અને પોતાના બાળકોનું સ્કેનિગ કરાવે. બાળકોને ઘર બહાર લઈ જતા હોય તો માસ્ક ફરજિયાત પહેરાવે. બાળકો વડીલોનું અનુકરણ કરતા હોય છે એટલે વડીલો પણ માસ્ક પહેરે તો જ બાળકો માસ્ક પહેરશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here