Monday, March 16, 2026
Homenationalતામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

Date:

spot_img

Related stories

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...
spot_img

 રાજ્યમાં 10 મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો ડીએમ કે સરકારનો નિર્ણય. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો.

ચેન્નાઈ: તામિલનાડુની ડીએમકેની નવી સરકાર કોરોના વાયરસ મામલે એક્શનમાં આવી ગઈ છે. શનિવારે રાજ્ય સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે તામિલનાડુમાં એક દિવસ પહેલા જ સંક્રમણના રેકોર્ડ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત પાડોશી રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.ગત શુક્રવારે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સત્તામાં આવતાની સાથે જ સરકારે કોરોનાને અટકાવવા માટે વિવિધ પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં 10મી મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસને ધ્યાનમાં રાખીને સરકારે આવું પગલું ભર્યું છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યદિયુરપ્પાએ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 24મી મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. રાજ્યમાં 27મી એપ્રિલથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જે 12મી મેના રોજ ખતમ થવાનો હતો. હવે 10 મે થી 24મી મે સુધી રાજ્યમાં લૉકડાઉન રહેશે. આ દરમિયાન ખાદ્ય પદાર્શો, દવા, દૂધ, ફળ જેવી આવશ્યક સેવાઓ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી મળી રહેશે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 78 કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 હજાર 187 દર્દીનાં મોત થયા છે. કેન્દ્રાય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 18 હજાર 609 દર્દી સાજા થયા છે. નવા આંકડાને જોડતા દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 2 કરોડ 18 લાખ 92 હજાર 676 થયા છે. મોતનો આંકડો 2.38 લાખને પાર થઈ ગયો છે.

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

ઉનાળામાં થાક ઓગાળવાની સાથે હૃદયને સ્વસ્થ રાખે છે નારંગી

ઉનાળાની ધગધગતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે નારંગી...

લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત ગૃહ મંત્રાલયે રદ કરી

24 સપ્ટેમ્બર, 2025 ના રોજ શાંતિપૂર્ણ શહેર લેહમાં ઉભી...

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ કૌભાંડ: મૃત્યુઆંક વધીને 16 થયો

રાજમહેન્દ્રવરમમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો...

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here