Sunday, February 23, 2025
Homenationalટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી

ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી : રાહુલ ગાંધીના નિવેદનને ખોટા સંદર્ભમાં ફેલાવવા કરવા બદલ ટીવી એન્કર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. રોહિત રંજને પોતાના વિરુદ્ધ દાખલ ઘણી એફઆઈઆરમાંથી બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની પર કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં આદેશ આપ્યો કે વીડિયો બાબતે રોહિત રંજનની આગામી આદેશ સુધી ધરપકડ કરાશે નહીં. 1 જુલાઈએ ચેનલ પર રજૂ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના કેરળમાં પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ઉદયપુર સાથે જોડાયુ હતુ. જેની પર કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં છત્તીસગઢ પોલીસે એન્કર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તેમની ધરપકડ માટે ગાઝિયાબાદ પહોંચી હતી. પરંતુ યુપી અને છત્તીસગઢ પોલીસ વચ્ચે લાંબી ચર્ચા ચાલી અને અંતે રાયપુર પોલીસે પરત જવુ પડ્યુ હતુ.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here