Wednesday, February 26, 2025
HomeGujaratAhmedabadરાજ્યના 95% જિલ્લામાં 18થી 44 વયનું રસીકરણ 10%થી નીચે; રાજ્યની 31% વસતીને...

રાજ્યના 95% જિલ્લામાં 18થી 44 વયનું રસીકરણ 10%થી નીચે; રાજ્યની 31% વસતીને પહેલો, 9%ને બંને ડોઝ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

રાજ્યમાં કુલ રસીકરણ 2.03 કરોડ થયું છે. 1.57 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 46 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18થી 44 વર્ષની વયજૂથમાં 12 ટકાનું જ્યારે 45 વર્ષથી ઉપરની વયજૂથમાં 54 ટકાનું રસીકરણ થયું છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાંથી 31 ટકાને પહેલો ડોઝ, 9 ટકાને બન્ને ડોઝ અપાયા છે. 18થી 45 વર્ષની વયજૂથમાં 37 લાખ લોકોને પહેલો ડોઝ અને 70 હજાર લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુ વયના એક કરોડ લોકોને પહેલો ડોઝ અને 34 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. મહાનગરો બાદ કરતાં જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજૂ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10 ટકાથી ઓછી છે. 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં પહેલા ડોઝની ટકાવારી 40થી 70 ટકા સુધી છે જ્યારે બીજા ડોઝમાં ટકાવારી 15થી 45 ટકા સુધી છે.ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું તેની પુણ્યસ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરાનું પર્વ મનાવવામાં આવે છે. ोજોકે કોરોનાના સમયમાં આ પ્રકારની ભીડ ત્રીજા લહેરને આમંત્રણ અપવા સમાન રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. જેને પગલે નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 10 હજાર પર અાવી ગઈ છે. જ્યારે 8 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 455 નવા કેસ અને 6 દર્દીના મોત થયા છે. તેમજ સતત ત્રીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 1,063 દર્દી ડિસ્ચાર્જ થયા

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here