Wednesday, June 4, 2025
HomeGujaratઅંગદાન કરનારાઓના પરિવારોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

અંગદાન કરનારાઓના પરિવારોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

Date:

spot_img

Related stories

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...
spot_img

સુરતઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઓર્ગન ડોનર કરનારા પરિવારના સન્માન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી ખાતે યોજાયેલા 49માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ એનાયત કરતી વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેનો હળવો અંદાજ જોવા મળ્માંયો હતો. તેમણે મજાક કરતા કહ્યું કે, ‘મને તમારા આ મેડલ્સની ઈર્ષા થાય છે.’ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા ઘણા સમયથી અંગદાન કરાવવાનું કામ કરે છે. અંગદાન કરનારાઓના પરિવારજનોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહી આ પરિવારજનોને મળી તેમની સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘ અંગદાન કરનારાની પ્રશંસા કરું તેટલી ઓછી છે. અંગદાન કરનારા જીવનદાતા છે.’એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે સંતોકબા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બચપન બચાવો અભિયાન સહિત નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી અને પદ્મશ્રી એ.એસ.કિરણકુમારને રાષ્ટ્રપતિના હસ્તે સંતોકબા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ...

ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ સ્વિસ મિલિટરીએ ગુજરાતના સુરતમાં તેનું પહેલું...

26 દેશોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ સુલભ બનાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ...

મિન્ત્રાના બહુપ્રતિક્ષિત ઇઓઆરએસ ની 22મી આવૃત્તિ હવે 10,000+ બ્રાન્ડ્સની...

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા,...

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ...

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here