Friday, June 5, 2026
HomeGujaratઅંગદાન કરનારાઓના પરિવારોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

અંગદાન કરનારાઓના પરિવારોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુરતઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઓર્ગન ડોનર કરનારા પરિવારના સન્માન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી ખાતે યોજાયેલા 49માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ એનાયત કરતી વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેનો હળવો અંદાજ જોવા મળ્માંયો હતો. તેમણે મજાક કરતા કહ્યું કે, ‘મને તમારા આ મેડલ્સની ઈર્ષા થાય છે.’ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા ઘણા સમયથી અંગદાન કરાવવાનું કામ કરે છે. અંગદાન કરનારાઓના પરિવારજનોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહી આ પરિવારજનોને મળી તેમની સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘ અંગદાન કરનારાની પ્રશંસા કરું તેટલી ઓછી છે. અંગદાન કરનારા જીવનદાતા છે.’એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે સંતોકબા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બચપન બચાવો અભિયાન સહિત નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી અને પદ્મશ્રી એ.એસ.કિરણકુમારને રાષ્ટ્રપતિના હસ્તે સંતોકબા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here