Sunday, February 23, 2025
HomeBreaking Newsઅતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો

અતિથિ દેવો ભવ ના સૂત્ર નો રેલવે તંત્ર દ્વારા ઉલ્લાળિયો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

દામનગર શહેર ના રેલવે સ્ટેશને ચાલતા નવા પ્લેટ ફોર્મ સહિત ના કામો ભલે થાય પણ મુસાફરો માટે બેસવા ની શુ ઉભા રહેવા ની પણ સુવિધા નો અભાવ વિકાસ કામ ના નામે ભારે હાલાકી વેઠવા મજબુર મુસાફરો ને રોડ થી સ્ટેશન સુધી ના રસ્તે જવા માટે કીચડ વાહન તો દૂર પણ ચાલી ને પણ જઈ ન શકાય તેવી સ્થિતિ રેલવે સલાહકાર સમિતિ શુ કરતી હશે ? રોડ થી ૧૦૦ મીટર દૂર રેલવે સ્ટેશન સુધી નો રસ્તો કાદવ કીચડ અને ગંદકી થી ખદબદે છે સ્ટેશન માં ખુલ્લા મેદાન માં બાંકડા વરસતા વરસાદ માં ક્યાં બેચવું કે ઉભા રહેવું ? સ્થાનિક કક્ષા એ બનાવેલ રેલવે સલાહકાર સમતી કોને સલાહ આપતી હશે અને કેવી સલાહ આપતી હશે ? રેલવે સ્ટેશને વિકાસ ના નામે આટલી બધી અસુવિધા કેમ ? મહુવા – સુરત ટ્રેન ના મુસાફરો એ સોશ્યલ મીડિયા માં હૈયા વરાળ કાઢી પણ સ્થાનિક રેલવે સલાહકાર સમિતિ ને શુ ? સત્તાધારી પક્ષ ના કાર્યકરો ને વિવિધ સમિતિ બનાવી ફોટા પડવા સિવાય જમીની હકીકત ઉપર કામ કરવું જોઈ એ રેલવે સ્ટેશન ખાતે કામ કરતી એજન્સી એ વિકલ્પ રસ્તો શા માટે નથી બનાવ્યો ? રોડ થી સ્ટેશન સુધી જવા માટે નો રસ્તો કોની જવાબદારી માં આવે ? બેશર્મી ની હદ વટાવતાં તંત્ર ભલે કરોડો ના ખર્ચે વિકાસ કરે પણ પ્રાથમિક સુવિધા તો આપી મુસાફરો સાથે અતિથિ દેવો ભવ ની સલાહ નો અમલ ક્યારે ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here