Tuesday, April 29, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે અમદાવાદના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડ માં રૂ. ૪ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ સ્માર્ટ મોડલ સ્કૂલ,  રૂ.૨૩.૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને રૂ.૨૬.૨૪ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી સહિતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, પશ્ચિમ અમદાવાદ જેવો જ વિકાસ પૂર્વ વિસ્તારમાં થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  જેના કારણે જ છેલ્લા થોડા સમયમાં જ રૂ. ૩૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોથી પૂર્વ વિસ્તાર ધમધમતો થયો છે.પૂર્વ અમદાવાદ એ પ્રમાણમાં પછાત અને ઝડપથી વિકસિત થઇ રહેલો વિસ્તાર છે ત્યારે વધતી વસ્તીને જરૂરિયાત પારખીને સમયોચિત આયોજન કરી આ વિસ્તારને શિક્ષણ, પાણી, ગટર- વ્યવસ્થા અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સમયાંતરે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજા માટે ઉપલબ્ધ બનાવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વસ્ત્રાલ વોર્ડમાં રતનપુરા તળાવનું રૂ.૧૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ કર્યું છે.હવે આ જ વિસ્તારમાં રૂ. ૨૩.૬૪ કરોડના ખર્ચે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ થવાથી લોકોને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here