Wednesday, February 26, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ આરટીઓમાં હવે એજન્ટ ઘૂસશે તો કચેરીના વડા સામે કરાશે કાર્યવાહી

અમદાવાદ આરટીઓમાં હવે એજન્ટ ઘૂસશે તો કચેરીના વડા સામે કરાશે કાર્યવાહી

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

અમદાવાદ સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ સહિત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં એજન્ટનું દૂષણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાની અનેક ફરિયાદોના પગલે તાજેતરમાં જ વાહનવ્યવહાર કમિશનરને પરિપત્ર દ્વારા આદેશ જાહેર કરવાની ફરજ પડી છે તે મુજબ હવે આરટીઓ કચેરીમાં એજન્ટ મળી આવશે કે ઝડપાશે તો તેની જવાબદારી આરટીઓના વડાની રહેશે.પરિપત્રમાં જણાવ્યા મુજબ આરટીઓ કચેરીમાં કચેરીના વડાની રહેમ નજર હેઠળ જ એજન્ટ પ્રથા હવે પછી ચાલી શકશે નહીં. ૪ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે હવે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા (અનધિકૃત ઇસમો) ચાલુ હોવાનું ધ્યાને આવશે તો કચેરીના વડાની અંગત જવાબદારી રહેશે અને તેમની નિષ્ફળતા બદલ ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-૧૯૭૧ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પરિપત્રનો કડક અને સખતાઈપૂર્વક અમલ કરવા તેમજ જરૂર જણાય તો સ્થાનિક પોલીસનો પણ સહકાર લઇ એજન્ટ પ્રથા કોઈ પણ સ્વરૂપથી અસ્તિત્વમાં ન રહે તેમજ અન‌ધિકૃત ઇસમો કચેરીમાં કે કચેરી કંપાઉન્ડમાં ન આવે તેવાં પગલાં લેવા તમામ આરટીઓ-એઆરટીઓને સૂચના આપવામાં આવી છે. કચેરીઓમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી અને વચેટિયા તરીકે કામ કરી વધારે પૈસા પડાવતા હોવાની રોજબરોજ અનેક ફરિયાદો તંત્રને મળતી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ વડાની જવાબદારી ફિક્સ થતાં જ તાજેતરમાં જ અમદાવાદ આરટીઓમાં બેરોકટોક ઘૂસણખોરી કરનારા એજન્ટની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. તમામને આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બંધ કરીને પાછળ દરવાજેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here