Sunday, February 23, 2025
Homenationalઆ અઠવાડિયાની વચ્ચે સતત બે દિવસ બંધ રહી શકે છે બેંક

આ અઠવાડિયાની વચ્ચે સતત બે દિવસ બંધ રહી શકે છે બેંક

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

તમારે બેંક સાથે જોડાયેલું કામ આ મહિનામાં પૂરું કરવું જરૂરી છે, તો તેને કાલ સુધીમાં પૂર્ણ કરી દેજો. કેમ કે 30 અને 31 મે સરકારી બેંકો બંધ રહી શકે છે. જેના કારણે તમને લેવડ-દેવડમાં મુશ્કેલી આવી શકે છે.ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ 30 મેથી બે દિવસ દેશવ્યાપી હડતાળ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. પગારમાં માત્ર 2 ટકાના વધારો કરવાના પ્રસ્તાવ સામે આ હડતાળ જાહેર કરવામાં આવી છે.જો 30 મે પહેલા બેંકના કર્મચારીઓની માંગણી પર કોઈ ચોક્કસ આશ્વાસન નહીં મળે, તો તેઓ હડતાળ શરૂ રાખશે. આ હડતાળની અસર ખાનગી બેંકોના કામ પર ઓછી પડશે. કેમ કે આ હડતાળમાં સરકારી બેંકોના કર્મચારીઓ જોડાશે.બેંક યૂનિયનોના મતે ઈન્ડિયન બેંક એસોસિએશને (IBA)પગારમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. 5 મેના રોજ લાવેલા પ્રસ્તવમાં 31 માર્ચ, 2017 સુધી વેજ બિસ કોસ્ટમાં 2 ટકાનો વધારાની માંગણી કરવામાં આવી છે. બેંક યૂનિયન આ પ્રસ્તાનો વિરોધ કરી રહ્યું છે.યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન(UFBU)ના સંયોજક દેવીદાસ તુલજાપુરકરે ગત અઠવાડિયે કહ્યું હતું કે, ‘બેંકોને જે કોઈ નુકસાન થઈ રહ્યું છે તે તેમની બેડ લોન વધવાને કારણે થઈ રહ્યું છે. તેના માટે કોઈ પણ રીતે બેંકના કર્મચારીઓ જવાબદાર નથી.’યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનમાં બેંક કર્મચારીઓના નવ યૂનિયનો જોડાયેલા છે. જેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કંફડરેશન(AIBOC), ઓલ ઈન્ડિયા બેંક ઈમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW) સહિત અન્યનો સમાવેશ થાય છે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here