Sunday, February 23, 2025
Homenationalઇડીનું ઓફિસ બન્યું ભાજપ પ્રદેશ કાર્યાલય બેનર લગાવીને શિવસેનાએ રોષ ઠાલવ્યો

ઇડીનું ઓફિસ બન્યું ભાજપ પ્રદેશ કાર્યાલય બેનર લગાવીને શિવસેનાએ રોષ ઠાલવ્યો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઈ: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નોટિસ મોકલાવ્યા બાદ સંજય રાઉત ઘુરક્યા હતા અને ભાજપ તેમ જ કેન્દ્ર સરકારો પર આક્ષેપો કર્યા હતા. આ સાથે ‘મુજસે પંગા મત લેતા, મૈં નંગા હું’ જેવી ભાષાનો ઉપયોગ તેમણે ભાજપના નેતાઓની સામે પણ કાર્યવાહી કરે તેવી માગણી તેમણે કરી હતી. સોમવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજકીય દ્વેષને કારણે મારી પત્નીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્ર ઈડીનો ઉપયોગ કરે છે, પરંતુ મારી સાથે આ રીતે વર્તન ન કરશો હું શિવસૈનિક છું. મારી પાસે ભાજપના નેતાઓની ફાઈલ છે તે ખોલીશ તો દેશ છોડીને જવું પડશે. તેમણે પોતાની પાસે ૧૨૧ વ્યક્તિની યાદી હોવાનું જણાવ્યું હતું જેની સામે ઈડી તપાસ શરૂ કરશે તો ઈડીને પાંચ વર્ષ લાગી જશે.તેમણે પત્નીના ખાતાના પૈસા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે મધ્યમવર્ગીય પરિવાર છીએ.

મારા પત્ની શિક્ષિકા છે. તેમણે મિત્ર પાસેથી રૂ. ૫૦ લાખ ઉધાર લીધા હતા. આનો ઉલ્લેખ મારા રાજ્યસભાના અરજીપત્રકમાં પણ છે. આ મામલે ઈડી અને ભાજપને કોઈ ફરિયાદ હોવી જોઈએ નહીં.

ભાજપે મહાવિકાસ આઘાડી સરકાર પાડી નાખવાની વારંવાર ધમકી આપી હતી અને જો આમ નહીં થાય તો શિવસેના અને એનસીપીના ૨૨ જેટલા નેતાઓને ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવશે, જેમાં પ્રતાપ સરનાઈકનું નામ પણ હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here