Monday, February 24, 2025
HomeWorldઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

ઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે

ઈસ્લામિક દેશ ઈરાનમાં એક શિયા દરગાહ પર હુમલો થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ આતંકવાદી હુમલો ઈરાનના શિરાઝ શહેરમાં સ્થિત શાહ ચિરાગ દરગાહ પર થયો હતો. આ દરગાહ ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.

ઓક્ટોબરમાં પણ થયો હતો હુમલો

મળેલા અહેવાલ મુજબ એક સશસ્ત્ર હુમલાખોરે શાહ ચિરાગ દરગાહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ત્યાં પહોંચેલા લોકો પર ગોળીબાર કર્યો. જો કે ટૂંક સમયમાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શાહ ચિરાગ દરગાહને ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ નિશાન બનાવવામાં આવી હતી જેમાં 13 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

હુમલામાં એક વ્યક્તિનું મોત

મળેલા અહેવાલો મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મોત સર્જાયું હતું જયારે 8 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સૈન્ય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડર યદોલ્લા બૌલીએ જણાવ્યું હતું કે, “એક આતંકવાદી દરગાહના અંદર ઘૂસી ગયો હતો અને રાઈફલથી ગોળીબાર કર્યો હતો.” 

દરગાહની આસપાસ કડક સુરક્ષા

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ તેને ત્યાં જ રોકાવા કહ્યું. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો તો તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ દરગાહને ચારે બાજુથી ઘેરી લીધી છે અને આસપાસની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here