Monday, June 29, 2026
HomeWorldઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

ઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે

ઈસ્લામિક દેશ ઈરાનમાં એક શિયા દરગાહ પર હુમલો થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ આતંકવાદી હુમલો ઈરાનના શિરાઝ શહેરમાં સ્થિત શાહ ચિરાગ દરગાહ પર થયો હતો. આ દરગાહ ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.

ઓક્ટોબરમાં પણ થયો હતો હુમલો

મળેલા અહેવાલ મુજબ એક સશસ્ત્ર હુમલાખોરે શાહ ચિરાગ દરગાહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ત્યાં પહોંચેલા લોકો પર ગોળીબાર કર્યો. જો કે ટૂંક સમયમાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શાહ ચિરાગ દરગાહને ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ નિશાન બનાવવામાં આવી હતી જેમાં 13 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

હુમલામાં એક વ્યક્તિનું મોત

મળેલા અહેવાલો મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મોત સર્જાયું હતું જયારે 8 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સૈન્ય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડર યદોલ્લા બૌલીએ જણાવ્યું હતું કે, “એક આતંકવાદી દરગાહના અંદર ઘૂસી ગયો હતો અને રાઈફલથી ગોળીબાર કર્યો હતો.” 

દરગાહની આસપાસ કડક સુરક્ષા

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ તેને ત્યાં જ રોકાવા કહ્યું. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો તો તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ દરગાહને ચારે બાજુથી ઘેરી લીધી છે અને આસપાસની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here