Friday, April 25, 2025
Homenationalઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડીંગ ધોવાઈ ગયું હતું.

દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત ચોમાસાના વરસાદથી પહાડી રાજ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ સાથે ઓછામાં ઓછા 17 લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

અનરાધાર વરસાદને કારણે લગભગ 1,169 મકાનોને નુકસાન થયું 

માહિતી અનુસાર ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જ્યારે ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધર ખાતે ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લગભગ 1,169 મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે.

ઉત્તરાખંડ સરકારે SDRFને હાઈ એલર્ટ પર રાખ્યું 

દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here