Friday, June 5, 2026
Homenationalઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડીંગ ધોવાઈ ગયું હતું.

દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત ચોમાસાના વરસાદથી પહાડી રાજ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ સાથે ઓછામાં ઓછા 17 લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

અનરાધાર વરસાદને કારણે લગભગ 1,169 મકાનોને નુકસાન થયું 

માહિતી અનુસાર ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જ્યારે ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધર ખાતે ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લગભગ 1,169 મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે.

ઉત્તરાખંડ સરકારે SDRFને હાઈ એલર્ટ પર રાખ્યું 

દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here