Monday, September 14, 2026
Homenationalઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. બંદાલ નદીના જોરદાર પ્રવાહમાં કોલેજનું બિલ્ડીંગ ધોવાઈ ગયું હતું.

દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે દેહરાદૂન અને નૈનીતાલ સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત ચોમાસાના વરસાદથી પહાડી રાજ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે, જેમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ સાથે ઓછામાં ઓછા 17 લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

અનરાધાર વરસાદને કારણે લગભગ 1,169 મકાનોને નુકસાન થયું 

માહિતી અનુસાર ટિહરીના કુંજપુરી બગડધાર નજીક ભૂસ્ખલનને કારણે ઋષિકેશ-ચંબા નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જ્યારે ઋષિકેશ-દેવપ્રયાગ-શ્રીનગર નેશનલ હાઈવે પર સખણીધર ખાતે ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લગભગ 1,169 મકાનો અને મોટી માત્રામાં ખેતીની જમીનને પણ નુકસાન થયું છે.

ઉત્તરાખંડ સરકારે SDRFને હાઈ એલર્ટ પર રાખ્યું 

દેહરાદૂન અને ચંપાવતમાં તંત્રએ ભારે વરસાદ અને પૂરને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પૂરને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ને હાઈ એલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here