Saturday, March 1, 2025
HomeIndiaઉત્તર પ્રદેશમાં છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક...

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક મચાવ્યો

Date:

spot_img

Related stories

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...
spot_img

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક દરરોજ વધી રહ્યો છે. માનવ લોહી ચાખ્યા પછી વરુઓ પહેલા કરતા વધુ ખતરનાક બની ગયા છે. છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક મચાવ્યો છે. તેમજ 10 લોકોનો જીવ લઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચાર વરુ પકડાયા છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે. હવે છેલ્લા એક મહિનાથી બહરાઈચના મહસી વિસ્તારમાં આતંક મચાવનારા વરુઓથી છૂટકારો મેળવવા માટે અંતિમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના માટે મંગળવારે બે રેન્જર્સ સહિત 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જો તેને પકડવા મુશ્કેલ બને તો તેમને મારી નાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે પહેલા વરુઓને શાંત પાડીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જો તેઓ શાંત નહીં થાય તો તેમને મારી નાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

વરુઓને મારી નાખવાના આદેશ :
આ વરુઓના આતંકથી 9 બાળકો સહીત 10 લોકોના મોત થયા છે. આથી યુપીના વન વિભાગના મંત્રી અરુણ કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, ‘જો વરુઓને પકડવાનું શક્ય ન હોય તો તેમને મારી નાખવા જોઈએ. વરુઓને મારી નાખવું ખોટું નથી કારણ કે સલામત જીવન એ નાગરિકોનો અધિકાર છે.’ વનવિભાગના અધિકારીઓ પણ અનેક પ્રયાસો બાદ માત્ર ચાર વરુઓને જ પકડવામાં સફળ થયા છે જ્યારે બે વરુ હજુ પણ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે અને આ માટે વહીવટીતંત્ર અને વન વિભાગ સતત પ્રયાસો કરી રહ્યા છે. લોકો પણ સતર્ક થઈ ગયા છે અને સુરક્ષિત રહેવા માટે નવા નવા ઉપાયો અપનાવી રહ્યા છે.

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here