Sunday, February 23, 2025
HomeLife StyleBeauty Tipsઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો છો તો ક્યારેક એપલ ટી પણ ટ્રાય કરી શકો છે. ચાલો અમે આપને જણાવીયે તેનાં ફાયદા અને તેને બનાવવાની રીત.

સફરજનમાં જોવા મળતા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેની છાલમાં પણ તેનું પ્રમાણ ઘણુ હોય છે તેથી તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ ચા બનાવવામાં કરવો. યૂરોપ દેશોમાં એપલ ટી ઘણી જ પ્રચલિત છે.

-તેનાંથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
-ટીન એજમાં જ આ ચાનું સેવન શરૂ કરવું જોઇએ. જેથી નાના-મોટા વાઇરલથી બચી શકાય છે.

-જે લોકોને પેટ ખરાબ રહેવાની સમસ્યા હોય તેમણે સફરજનની ચા પીવી જોઇએ.
-આ ચાન દરરોજ પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
-જો આપને જોઇન્ટ પેઇનની સમસ્યા હોય તો તેમાં પણ આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
-સફરજનની ચા પીવાથી સ્કિનનો ગ્લો વધે છે અને તે કાયમ પણ રહે છે.

આવી રીતે બનાવવો ‘એપલ ટી’
-એક તપેલીમાં બે લીટર પાણી ઉકાળો
-બરાબર ધોયેલા સફરજનનાં 1-1 ઇંચ ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખો (સફરજન છાલ સાથે જ લેવાં )
-આશરે 10 મિનિટ સુધી તેને પકવા દો
-તેમા ચા પત્તી, લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરીને થોડા સમય માટે ઉકલવા દો
-હવે તેને ગાળી લો. સમાન્ય ટેમ્પરેચર થાય એટલે તેમાં મધ ઉમેરી દો
-હવે આ ચાને ફ્રિઝમાં સ્ટોર કરો અને તેનું સેવન તમે બે દિવસ સુધી કરી શકો છો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here