Thursday, April 24, 2025
HomeLife StyleBeauty Tipsઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો છો તો ક્યારેક એપલ ટી પણ ટ્રાય કરી શકો છે. ચાલો અમે આપને જણાવીયે તેનાં ફાયદા અને તેને બનાવવાની રીત.

સફરજનમાં જોવા મળતા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેની છાલમાં પણ તેનું પ્રમાણ ઘણુ હોય છે તેથી તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ ચા બનાવવામાં કરવો. યૂરોપ દેશોમાં એપલ ટી ઘણી જ પ્રચલિત છે.

-તેનાંથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
-ટીન એજમાં જ આ ચાનું સેવન શરૂ કરવું જોઇએ. જેથી નાના-મોટા વાઇરલથી બચી શકાય છે.

-જે લોકોને પેટ ખરાબ રહેવાની સમસ્યા હોય તેમણે સફરજનની ચા પીવી જોઇએ.
-આ ચાન દરરોજ પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
-જો આપને જોઇન્ટ પેઇનની સમસ્યા હોય તો તેમાં પણ આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
-સફરજનની ચા પીવાથી સ્કિનનો ગ્લો વધે છે અને તે કાયમ પણ રહે છે.

આવી રીતે બનાવવો ‘એપલ ટી’
-એક તપેલીમાં બે લીટર પાણી ઉકાળો
-બરાબર ધોયેલા સફરજનનાં 1-1 ઇંચ ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખો (સફરજન છાલ સાથે જ લેવાં )
-આશરે 10 મિનિટ સુધી તેને પકવા દો
-તેમા ચા પત્તી, લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરીને થોડા સમય માટે ઉકલવા દો
-હવે તેને ગાળી લો. સમાન્ય ટેમ્પરેચર થાય એટલે તેમાં મધ ઉમેરી દો
-હવે આ ચાને ફ્રિઝમાં સ્ટોર કરો અને તેનું સેવન તમે બે દિવસ સુધી કરી શકો છો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here