Thursday, July 16, 2026
HomeLife StyleBeauty Tipsઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો છો તો ક્યારેક એપલ ટી પણ ટ્રાય કરી શકો છે. ચાલો અમે આપને જણાવીયે તેનાં ફાયદા અને તેને બનાવવાની રીત.

સફરજનમાં જોવા મળતા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેની છાલમાં પણ તેનું પ્રમાણ ઘણુ હોય છે તેથી તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ ચા બનાવવામાં કરવો. યૂરોપ દેશોમાં એપલ ટી ઘણી જ પ્રચલિત છે.

-તેનાંથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
-ટીન એજમાં જ આ ચાનું સેવન શરૂ કરવું જોઇએ. જેથી નાના-મોટા વાઇરલથી બચી શકાય છે.

-જે લોકોને પેટ ખરાબ રહેવાની સમસ્યા હોય તેમણે સફરજનની ચા પીવી જોઇએ.
-આ ચાન દરરોજ પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
-જો આપને જોઇન્ટ પેઇનની સમસ્યા હોય તો તેમાં પણ આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
-સફરજનની ચા પીવાથી સ્કિનનો ગ્લો વધે છે અને તે કાયમ પણ રહે છે.

આવી રીતે બનાવવો ‘એપલ ટી’
-એક તપેલીમાં બે લીટર પાણી ઉકાળો
-બરાબર ધોયેલા સફરજનનાં 1-1 ઇંચ ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખો (સફરજન છાલ સાથે જ લેવાં )
-આશરે 10 મિનિટ સુધી તેને પકવા દો
-તેમા ચા પત્તી, લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરીને થોડા સમય માટે ઉકલવા દો
-હવે તેને ગાળી લો. સમાન્ય ટેમ્પરેચર થાય એટલે તેમાં મધ ઉમેરી દો
-હવે આ ચાને ફ્રિઝમાં સ્ટોર કરો અને તેનું સેવન તમે બે દિવસ સુધી કરી શકો છો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here