Monday, April 21, 2025
HomeGujaratએર ફોર્સના પાયલટે પોતાનો જીવ ગુમાવીને અનેક લોકોને બચાવ્યા

એર ફોર્સના પાયલટે પોતાનો જીવ ગુમાવીને અનેક લોકોને બચાવ્યા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મંગળવારે સવારે વાયુ સેનાનું ફાઈટર એરક્રાફ્ટ જગુઆર કચ્છના મુંદ્રામાં અકસ્તમાનો શિકાર બન્યું. આ અકસ્માતમાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થઈ ગયા. ચૌહાણે પોતાનો જીવ ગુમાવીને અનેક લોકોના જીવ બચાવી લીધાચૌહાણે દુર્ઘટના પહેલા એરક્રાફ્ટ જગુઆરને નંદી સરોવર નજીક લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પછી જીવ જોખમમાં મુકીને ખાલી ખેતરમાં પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું. તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ પછી તેમનું મૃત્યુ થયુ હતું.રક્ષા પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મનિષ ઓઝાએ જણાવ્યું કે, 50 વર્ષીય ચૌહાણને 16 ડિસેમ્બર, 1989ના રોજ વાયુસેનાના યુદ્ધક ગ્રુપમા શામેલ કરવામાં આ્યા હતા અને તે એક ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર(QFI) હતા. તેમની પાસે વાયુસેનાના પાયલટ તરીકે 3800 કલાકથી વધારેની ઉડાનનો અનુભવ હતો. પોતાની સેવા દરમિયાન તે ટેસ્ટ પાયલટ સ્કૂલના પ્રમુખ જેવા અનેક મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે.જો આ પ્લેન ગામ પર પડતું તો અનેક લોકોના મોત થતા. બની શકે કે તેમણે લોકોના જીવ બચાવવા માટે સીટ તે સમયે ન છોડી અને પોતાનો જીવ ગુમાવ્યો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here