Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ચોમાસું 10મીએ એન્ટ્રી કરશે, 15મી સુધી થશે જમાવટ

ગુજરાતમાં ચોમાસું 10મીએ એન્ટ્રી કરશે, 15મી સુધી થશે જમાવટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મંગળવારના રોજ ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ વેધર વૉચ ગ્રુપ(SWWG)ની મીટિંગમાં અનુમાન લગાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્યમાં 10મી જૂનથી વરસાદની એન્ટ્રી થશેIMD ગુજરાતના ડિરેક્ટર જયંત સરકારે SWWGને વહેલું ચોમાસું આવે તેની સંભાવના વિષે જાણ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસું શરુ થાય છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જયંત સરકારે કહ્યું કે, અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 3-4 દિવસ સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં શરુઆતમાં સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે.SWWGનું નેતૃત્વ કરતા સતિષ પટેલે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન થતી ઘટનાઓને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કાર્યોની દરેક જરુરી તૈયારી રાજ્ય દ્વારા કરવામાં આવી છે. અમે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સતત સંપર્કમાં છીએ. કંટ્રોલ રુમ પણ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગુજરાતમાં એવરેજના 112.18 ટકા વરસાદ પડ્યો હતો

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here