Thursday, May 29, 2025
HomeIndiaકદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો, ભાજપને પણ...

કદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો, ભાજપને પણ લપેટ્યો

Date:

spot_img

Related stories

પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઈલમાં ફેશન શો થકી સ્પ્રિંગ-સમર...

પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લૂકમાં બદલ્યું અને...

PM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ...

પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે....

જીકેબી ઓપ્ટિકલ્સ દ્વારા સ્ટોર્સમાં રે-બેન મેટા એઆઈ ગ્લાસીસ લોન્ચ...

ભારતની અગ્રણી પ્રીમિયમ આઈવેર રિટેઈલ ચેઈન જીકેબી ઓપ્ટિકલ્સ રાષ્ટ્રવ્યાપી...

ગુજરાત સમસ્ત કોળી સમાજ ના ૬૦ જેટલા સંગઠનો ની...

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ના લગભગ સમસ્ત કોળી ઠાકોર સમાજના...

દાહોદમાં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું...

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય...
spot_img

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે સંભલ મુદ્દે કહ્યું છે કે, ભાજપ મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરે નહીં તો મંદિરોમાંથી પણ બૌદ્ધ મઠ મળી આવશે. સરકાર હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉછાળી લોકોને ભડકાવી રહી છે. મૌર્યે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા સાંપ્રદાયિક તિરાડો પાડવાનું પ્લે કાર્ડ રમી રહી હોવાનું જણાવ્યું છે.સ્વામી પ્રસાદ મૌર્ય મંગળવારે મોડી રાત્રે મૈનપુરીમાં કિશ્ની વિધાનસભા ક્ષેત્રના કુસમારા વિસ્તારના ગોલા કુઆન ગામના મનોજ શાક્યની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા ગયા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું અને ધમકી આપી હતી કે, લોકોએ મસ્જિદોમાં મંદિરો શોધવાનું બંધ કરવું જોઈએ નહીંતર મંદિરોમાં બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવશે.

પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઈલમાં ફેશન શો થકી સ્પ્રિંગ-સમર...

પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લૂકમાં બદલ્યું અને...

PM મોદીનું ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર મુદ્દે નિવેદન : આ...

પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે....

જીકેબી ઓપ્ટિકલ્સ દ્વારા સ્ટોર્સમાં રે-બેન મેટા એઆઈ ગ્લાસીસ લોન્ચ...

ભારતની અગ્રણી પ્રીમિયમ આઈવેર રિટેઈલ ચેઈન જીકેબી ઓપ્ટિકલ્સ રાષ્ટ્રવ્યાપી...

ગુજરાત સમસ્ત કોળી સમાજ ના ૬૦ જેટલા સંગઠનો ની...

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ના લગભગ સમસ્ત કોળી ઠાકોર સમાજના...

દાહોદમાં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું...

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here