Friday, March 7, 2025
Homenationalકમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

કમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

Date:

spot_img

Related stories

ગુજરાતવાસીઓને ફરી એકવાર કાળઝાળ ગરમી અનુભવાશે ; તાપમાનમાં ત્રણથી...

ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ...

કલ્યાણી પાવરટ્રેને ભારતમાં સર્વર્સના ઉત્પાદન માટે તાઇવાનની કોમ્પાલ ઇલેક્ટ્રોનિક્સ...

ભારત ફોર્જની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કલ્યાણી પાવરટ્રેને ભારતમાં X86...

જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય...

આજથી ૫૦૦ વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં...

ઊડશે હોળીના રંગ, એન્ડટીવીના સંગ !

રંગોનો છંટકાવ, મોજમસ્તી અને ઉજવણી માટે તૈયાર થઈ જાઓ,...

મગેલન એરોસ્પેસે ભારતમાં સેન્ડ કાસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવાની શક્યતા...

મગેલન એરોસ્પેસ કોર્પોરેશન ("મગેલન") એ ભારતના કર્ણાટકમાં આવેલા બેલાગાવી...

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...
spot_img

1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કેસના ચુકાદાને પલટાવતા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.

કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા બાદ ભારતના રાજકારણમાં શિયાળાની ઠંડીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે હવે શિખ રાજનીતિ તેજ થઇ છે. પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે કોંગ્રેસને 84ના રમખાણોના અન્ય આરોપી કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી નહિ બનાવવાની માગ કરી છે.

ભગવંત માને કહ્યું કે,‘કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇંચાર્જ બનાવવા પર રાજ્યની જનતાના વિરોધ બાદ તેમને હટાવી દીધા હતા. હવે કેમ જનતાના વિરોધ પર તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેતા નથી? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ છે. લોકોએ કમલનાથને રમખાણને ભડકાવતા જોયા હતા, તેમની સામે કોઇ એફઆઇઆર દાખલ કેમ ન થઇ?

બીજી તરફ અકાલી દળના નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ગાંધી પરીવારને આડે હાથ લેતા કહ્યું કે, સજ્જન કુમાર બાદ હવે કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર અને કમલનાથનો પણ નંબર આવશે અને અંતમાં ગાંધી પરીવાર પર પણ નિર્ણય થશે.

ગુજરાતવાસીઓને ફરી એકવાર કાળઝાળ ગરમી અનુભવાશે ; તાપમાનમાં ત્રણથી...

ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ...

કલ્યાણી પાવરટ્રેને ભારતમાં સર્વર્સના ઉત્પાદન માટે તાઇવાનની કોમ્પાલ ઇલેક્ટ્રોનિક્સ...

ભારત ફોર્જની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કલ્યાણી પાવરટ્રેને ભારતમાં X86...

જૈન સાધુઓ દ્વારા રચાયેલાં ભારતીય ભક્તિ સંગીત અને શાસ્ત્રીય...

આજથી ૫૦૦ વર્ષ પૂર્વે વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલાં...

ઊડશે હોળીના રંગ, એન્ડટીવીના સંગ !

રંગોનો છંટકાવ, મોજમસ્તી અને ઉજવણી માટે તૈયાર થઈ જાઓ,...

મગેલન એરોસ્પેસે ભારતમાં સેન્ડ કાસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવાની શક્યતા...

મગેલન એરોસ્પેસ કોર્પોરેશન ("મગેલન") એ ભારતના કર્ણાટકમાં આવેલા બેલાગાવી...

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here