Friday, June 26, 2026
Homenationalકમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

કમલનાથને CM બનાવી કોંગ્રેસે શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ: ભગવંત માન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

1984માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ રમખાણ મામલે 34 વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટની ડબલ બેંચે ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કેસના ચુકાદાને પલટાવતા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.

કોંગ્રેસના નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા બાદ ભારતના રાજકારણમાં શિયાળાની ઠંડીમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. આ મુદ્દે હવે શિખ રાજનીતિ તેજ થઇ છે. પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે કોંગ્રેસને 84ના રમખાણોના અન્ય આરોપી કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી નહિ બનાવવાની માગ કરી છે.

ભગવંત માને કહ્યું કે,‘કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇંચાર્જ બનાવવા પર રાજ્યની જનતાના વિરોધ બાદ તેમને હટાવી દીધા હતા. હવે કેમ જનતાના વિરોધ પર તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેતા નથી? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખના ઘા પર મીઠું ભભરાવ્યુ છે. લોકોએ કમલનાથને રમખાણને ભડકાવતા જોયા હતા, તેમની સામે કોઇ એફઆઇઆર દાખલ કેમ ન થઇ?

બીજી તરફ અકાલી દળના નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ગાંધી પરીવારને આડે હાથ લેતા કહ્યું કે, સજ્જન કુમાર બાદ હવે કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર અને કમલનાથનો પણ નંબર આવશે અને અંતમાં ગાંધી પરીવાર પર પણ નિર્ણય થશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here