Monday, April 21, 2025
Homenationalકલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

કલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ સવાર સુધી ચાલી : એક આતંકવાદી ઠાર : હથિયારોનોવ જથ્થો કબજે

શ્રીનગર,તા. ૨૧
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી લમ ૩૭૦ની નાબુદી બાદ રાજ્યમાં પ્રથમ અથડામણ ત્રાસવાદીઓ સાથે થઇ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ બે સપ્તાહ પછી થયેલી પ્રથમ અથડામણમાં એક એસપીઓ શહીદ થયા છે. ત્રાસવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ઉત્તરીય કાશમીરના બારામુલા ક્ષેત્રમાં મંગળવારે મોડી રાત્રે આ અથડામણની શરૂઆત થઇ હતી. જે આજે સવાર સુધી ચાલ હતી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન શહીદ થતા પોલીસ કાફલામાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. અન્ય એક પોલીસ જવાન ઘાયલ થયા છે. ત્રાસવાદીની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ઓપરેશન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સંયુક્ત ઓપરેશન બેથી ત્રણ ત્રાસવાદીઓ ફસાયા હતા. મોડે સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. બારામુલા પાટનગર શ્રીનગરથી આશરે ૫૪ કિલોમીટરના અંતરે Âસ્થત છે. અથડામણ દરમિયાન ગોળી લાગવાથી ઘાયલ થયેલા એસપીઓ બિલાલને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય ઘાયલ થયેલા એસઆઇ અમરદીપ પરિહારને આર્મી હોસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીરમાં સ્થતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. સ્થતી સામાન્ય કરવા માટે હવે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થાનિક લોકોમાં વિશ્વાસ પુન સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here