Thursday, July 16, 2026
Homenationalકલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

કલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ સવાર સુધી ચાલી : એક આતંકવાદી ઠાર : હથિયારોનોવ જથ્થો કબજે

શ્રીનગર,તા. ૨૧
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી લમ ૩૭૦ની નાબુદી બાદ રાજ્યમાં પ્રથમ અથડામણ ત્રાસવાદીઓ સાથે થઇ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ બે સપ્તાહ પછી થયેલી પ્રથમ અથડામણમાં એક એસપીઓ શહીદ થયા છે. ત્રાસવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ઉત્તરીય કાશમીરના બારામુલા ક્ષેત્રમાં મંગળવારે મોડી રાત્રે આ અથડામણની શરૂઆત થઇ હતી. જે આજે સવાર સુધી ચાલ હતી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન શહીદ થતા પોલીસ કાફલામાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. અન્ય એક પોલીસ જવાન ઘાયલ થયા છે. ત્રાસવાદીની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ઓપરેશન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સંયુક્ત ઓપરેશન બેથી ત્રણ ત્રાસવાદીઓ ફસાયા હતા. મોડે સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. બારામુલા પાટનગર શ્રીનગરથી આશરે ૫૪ કિલોમીટરના અંતરે Âસ્થત છે. અથડામણ દરમિયાન ગોળી લાગવાથી ઘાયલ થયેલા એસપીઓ બિલાલને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય ઘાયલ થયેલા એસઆઇ અમરદીપ પરિહારને આર્મી હોસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીરમાં સ્થતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. સ્થતી સામાન્ય કરવા માટે હવે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થાનિક લોકોમાં વિશ્વાસ પુન સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here