Monday, February 24, 2025
HomeUncategorizedકાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

કાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

જમ્મુ, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારદાર રાજકીય હલચલની વચ્ચે સ્થાનિક પાર્ટીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોકોમાં ભારે દહેશત છે. મહેબુબાએ જમ્મુ કાશ્મીરની Âસ્થતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, અહીં એક આફત તુટી પડી છે. કાશ્મીરમાં શું થનાર છે તેને લઇને કોઇની પાસે માહિતી નથી. આ ગાળા દરમિયાન મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ એક બેઠક બોલાવી હતી પરંતુ આ બેઠકને પણ મંજુરી આપવામાં આવી નથી. પોલીસે બુકિંગ રદ કરી દીધું છે. મોદી મંત્રીમંડળની બેઠક મૂળભૂતરીતે બુધવારે યોજાય છે પરંતુ આવતીકાલે આ બેઠક થનાર છે. મહેબુબા મુફ્તીએ ફરી એકવાર ૩૫-એ અને ૩૭૦ સાથે ચેડાને લઇને ચેતવણી આપી છે. મહેબુબાએ કહ્યું છે કે, અમે દેશના લોકોને સમજાવવાના પ્રયાસ કરી ચુક્યા છે કે, જા ૩૫-એ અથવા ૩૭૦ સાથે છેડછાડ કરવામાં આવશે તો કયા પરિણામ આવી શકે છે. જા કે, કેન્દ્ર સરકાર તરફથી આને લઇને કોઇ ખાતરી મળી નથી. તમામ બાબતો સામાન્ય બની જશે તેવી વાત પણ કરવામાં આવી રહી નથી.
આજે સાંજે યોજાનારી બેઠકને પોલીસે મંજુરી આપી નથી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જારી રાજકીય હલચલના દોર વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી છે. રાજ્યપાલે ખુલાસો કરતા કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર આ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર શનિવારના દિવસે લાંબી લાઈનો જાવા મળી હતી. એટીએમ ઉપર પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી. પેટ્રોલ પંપ પણ ખાલીખમ થઇ ગયા હતા. અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ખસેડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here