Saturday, September 5, 2026
HomeAhmedabadકાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

કાશ્મીરમાં શું થઇ રહ્યું છે તેની કોઇને માહિતી નથી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

જમ્મુ, તા. ૪
જમ્મુ કાશ્મીરમાં જારદાર રાજકીય હલચલની વચ્ચે સ્થાનિક પાર્ટીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોકોમાં ભારે દહેશત છે. મહેબુબાએ જમ્મુ કાશ્મીરની Âસ્થતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, અહીં એક આફત તુટી પડી છે. કાશ્મીરમાં શું થનાર છે તેને લઇને કોઇની પાસે માહિતી નથી. આ ગાળા દરમિયાન મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ એક બેઠક બોલાવી હતી પરંતુ આ બેઠકને પણ મંજુરી આપવામાં આવી નથી. પોલીસે બુકિંગ રદ કરી દીધું છે. મોદી મંત્રીમંડળની બેઠક મૂળભૂતરીતે બુધવારે યોજાય છે પરંતુ આવતીકાલે આ બેઠક થનાર છે. મહેબુબા મુફ્તીએ ફરી એકવાર ૩૫-એ અને ૩૭૦ સાથે ચેડાને લઇને ચેતવણી આપી છે. મહેબુબાએ કહ્યું છે કે, અમે દેશના લોકોને સમજાવવાના પ્રયાસ કરી ચુક્યા છે કે, જા ૩૫-એ અથવા ૩૭૦ સાથે છેડછાડ કરવામાં આવશે તો કયા પરિણામ આવી શકે છે. જા કે, કેન્દ્ર સરકાર તરફથી આને લઇને કોઇ ખાતરી મળી નથી. તમામ બાબતો સામાન્ય બની જશે તેવી વાત પણ કરવામાં આવી રહી નથી.
આજે સાંજે યોજાનારી બેઠકને પોલીસે મંજુરી આપી નથી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જારી રાજકીય હલચલના દોર વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી છે. રાજ્યપાલે ખુલાસો કરતા કહ્યું છે કે, સુરક્ષાના કારણોસર આ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ પંપ ઉપર શનિવારના દિવસે લાંબી લાઈનો જાવા મળી હતી. એટીએમ ઉપર પણ લોકોની લાંબી લાઈનો લાગી હતી. પેટ્રોલ પંપ પણ ખાલીખમ થઇ ગયા હતા. અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ખસેડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here