Monday, April 21, 2025
Homenationalકૃષિ કાનૂન વિરુદ્ધ દેખાવો કરી રહેલા લોકો પર લાઠીચાર્જ

કૃષિ કાનૂન વિરુદ્ધ દેખાવો કરી રહેલા લોકો પર લાઠીચાર્જ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

પટણા: કૃષિ કાનૂન વિરુદ્ધ દેખાવો કરી શહેરના હાર્દ સમા ભરચક વિસ્તાર-રાજ ભવન તરફ જઇ રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.ખેડૂતોની વિવિધ સંસ્થાઓના સભ્યો અને ડાબેરી વિચારસરણી ધરાવતી સંસ્થાઓના પ્રદર્શનકારીઓના દેખાવોને કારણે રાજધાની પટણામાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ હતી. તેઓ ફ્રેઝર રોડથી પણ આગળ વધવા માગતા હતા, પણ ડાક બંગલો ક્રોસિંગ પાસે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ડાક બંગલો ક્રોસિંગ વિસ્તારમાં પોલીસનો ભારે ચોકી પહેરો રાખવામાં આવ્યો હતો.રેલીની શરૂઆત ગાંધી મેદાન ખાતેથી થઇ હતી.

આ જાહેર મેદાનના અનેકમાના માત્ર એક જ ગેટમાંથી પ્રદર્શનકારીઓને અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેની સામે પ્રદર્શનકારીઓએ વાંધો ઉઠાવતા તેમની પોલીસ, વહીવટી અધિકારીઓ સાથે અથડામણ થઇ હતી.

પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે તેમના વિરોધનો સૂર દબાવી દેવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મેદાનના સ્થળે નાસભાગ ના મચે તેથી અગમચેતીના પગલા તરીકે એક ગેટમાંથી પ્રવેશની છૂટ આપવામાં આવી હતી.પ્રદર્શનકારીઓ રાજ ભવન સુધી વિરોધ રેલી લઇ જવા માગતા હતા. આ વીઆઇપી એરિયાનું પ્રતિબંધિત ક્ષેત્ર હોવાથી પોલીસે બળનો ઉપયોગ કરી પ્રદર્શનકારીઓની માર્ચને રોકવી પડી હતી. પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here