Wednesday, May 14, 2025
HomeReligionકેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં...

કેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

ખુશખબર : કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધાર્યો

એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો

કેદારનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. અહીં કોઈ ગઠિયો વીઆઈપી ગેટ તથા નંદીની નજીકમાં જ બે ફેક ક્યૂઆર કોડ લગાવી ગયો હતો. જોકે આ અંગે માહિતી મળતા જ મંદિરની સમિતિએ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ આ ક્યૂઆર કોડ હટાવાયા હતા. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દિક્ષીતે કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું.  કેદારનાથ ધામના મંદિર ખુલવાના એક દિવસ બાદ  26 એપ્રિલે આ ઘટના બની હોઈ શકે છે.  

મંદિરમાં દર્શનનો સમય બદલાયો 

હવામાનના પડકારોને જોતા ચારધામ યાત્રા અંગે તીર્થયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો છે. આ દરમિયાન કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધારી દીધો છે. મંદિર સમિતિના કાર્યાધિકારી આર.સી.તિવારીએ કહ્યું કે હવે સાફ-સફાઈ અને ભોગ ચઢાવવા માટે મંદિરને દોઢ કલાકની જગ્યાએ એક કલાક બંધ રખાશે. બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાડા 3 વાગ્યે મંદિર બંધ્ કરાશે અને સાંજે 4 કલાક ફરી ખોલી દેવાશે. 

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here