Monday, February 24, 2025
HomeGujaratAhmedabadકેરી પકવવામાં કેમિકલનો ઉપયોગ છતાં આરોગ્યતંત્ર નિષ્ક્રીય

કેરી પકવવામાં કેમિકલનો ઉપયોગ છતાં આરોગ્યતંત્ર નિષ્ક્રીય

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્્યું હોઈ રાજ્યના જુનાગઢ, વલસાડ સહિતના સ્થળો તેમજ પરરાજ્યના મહારાષ્ટ્રના રત્નાગીરી તેમજ છેક કર્ણાટકથી કેરીની વિવિધ જાત શહેરની બજારોમાં ઠલવાઈ રહી છે. જાકે પહેલાંની જેમ કેરીના સંગ્રાહકો કે વેચાણકર્તા વેપારીઓ વધુને વધુ નફો મેળવવા માટે કેમિકલથી કેરી સહિતના ફળને બેધડકપણે પકાવી રહ્યા છે.
આ પ્રકારે કેમિકલનો ઉપયોગ કરીને તેને કૃત્રિમ રીતથી પકવવાથી ગ્રાહકને લાંબા ગાળે આંતરડાનું કેન્સર સહિતની ગંભીર બીમારી થાય છે તેમ છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તો આ મામલે રાબેતા મુજબ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.
બીજી તરફ કેરીના વેપારીઓમાં ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓનો વપરાશ વધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેલ્શિયમ કાર્બાઈડ જેવા કેમિકલ પર લાંબા સમયથી પ્રતિબંધ હોઈ વેપારીઓમાં ચાઈનીઝ બનાવટની ઈથિલિનની પડીકીની માંગ વધી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here