Monday, September 14, 2026
HomeGujaratAhmedabadનરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,'સત્યનો થશે વિજય'

નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં ગુજરાતી ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કરનારા કનોડિયા પરિવારે મતદાન કર્યુ હતું. કનોડિયા બંધુ નરેશ-મહેશ સાથે હિતુ કનોડિયાએ મતદાન કરી અને ગુજરાતીઓને મતદાન માટે અપીલ કરી હતી.
નરેશ કનોડિયાએ કહ્યું, “દરેક લોકોએ મતદાન કરવું જાઈએ ટાટા બિરલા હોય કે ઝૂંપડામાં રહેતા લોકો સૌનો મત એક સમાન છે. આજે જ્યારે લોકો મતદાન કરતાં પહેલાં પોતાના મા-બાપ વડીલોનો આશિર્વાદ લેતા હોય છે ત્યારે હું મારા તીર્થ સમાન મારા મોટા ભાઈ નરેશ ભાઈના આશિર્વાદ લઉ છું. સૌ મતદાન કરજા, સત્યનો જ વિજય થશે.”
હિતુ કનોડિયાએ યુવાનોને અપીલ કરતા કહ્યું,“યંગસ્ટર્સ તમે જીમમાં જાવ છો, નાઇટ આઉટ્‌સ કરો છો, પાર્ટી કરો છો તેટલા જ ઉત્સાહથી મતદાન કરજા કારણ કે તમારો એક વોટ આવનારા પાંચ વર્ષ માટે તમારૂ ભવિષ્ય ઘડશે.”નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here