Sunday, February 23, 2025
HomeGujaratગોધરા: 10.5 લાખથી વધુ કિંમતનો ઈંગ્લીશ દારુ ઝડપાયો

ગોધરા: 10.5 લાખથી વધુ કિંમતનો ઈંગ્લીશ દારુ ઝડપાયો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પંચમહાલ ગોધરા રેન્જ આઈજીની સૂચના પ્રમાણે પોલીસે દરોડા પાડીને વિદેશી દારુની 2184 બોટલો જપ્ત કરી છે. જેની કિંમત 10,64,400 થાય છે. પંચમહાલની ગોધરા એલસીબી અને વેજલપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.જીતપુર ગામની સીમમાં કેટલાક શખસો દ્વારા દારુનો વિશાળ જથ્થો તુવેરના કરેઠા નીચે સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે આ રેડ પાડવામાં આવી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. રમેશ વણકર, રણાભાઈ ભરવાડ, નવરતસિંહ ઉર્ફે નટુભાઈ ચૌહાણ, કમલેશ ઉર્ફે બળવંતસિંહ અને જયપાલ ચૌહાણ નામના શખસોએ દારુનો આ જથ્થો સંતાડ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું છે.ખુલ્લા ખેતરમાં દારુનો જથ્થો એ રીતે સંતાડવામાં આવ્યો હતો કે તેની આસપાસમાંથી પસાર થતા લોકોને સહેજ પણ શંકા ન જાય પણ પોલીસ બાતમીના આધારે રેડ પાડીને છુપાવવામાં આવેલા દારુના જથ્થાનો પર્દાફાશ કરી નાખ્યો છે.કુલ 182 પેટીઓમાં 2184 નંગની 10,64,400ની કિંમતનો દારુ પોલીસે કબજે કરીને કાર્યવાહી શરુ કરી છે. આ કેસમાં પોલીસે 5 ઈસમો વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.પોલીસ દ્વારા આ દારુનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને સપ્લાયર કોણ હતું તે અંગેની વધુ તપાસ કરાશે ત્યારે શંકા છે કે દારુની હેરાફેરીમાં હજુ વધુ ચેઈન જોડાયેલી હોવાનું ખુલી શકે છે. અહીં દારુ એકઠો કરીને તેની હેરાફેરી અન્ય કઈ જગ્યાઓ પર કરવામાં આવી છે તે અંગેની પણ પોલીસ તપાસ કરશે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here